संदेश

मई, 2021 की पोस्ट दिखाई जा रही हैं

ઇતિહાસ જાણવો કેમ જરૂરી છે?

चित्र
ઇતિહાસનું મહત્ત્વ અને તેના પાસના પાઠ 1. ઇતિહાસ શું છે? ઇતિહાસ એ માનવજાત દ્વારા કરાઇ ગયેલી અનેક ઘટનાઓ, પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું લેખિત પુરાવા એકત્ર કરવાનું, સંગ્રહવાનું અને તેનું વિશ્લેષણ કરવાની પ્રક્રિયા છે. લેખિત પુરાવો: ઇતિહાસનું મુખ્ય સાધન એ છે લેખિત પુરાવા, જેમ કે દસ્તાવેજો, ચરિત્રો, સમાચારો, અભિપ્રાય લેખ અને અન્ય સાહિત્યિક, સાંસ્કૃતિક સ્ત્રોતો. સમયની રેખા: ઇતિહાસમાં ઘટનાઓને સમયની અનુક્રમણિકા મુજબ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેથી જાણી શકાય કે કઈ ઘટના પછી કઈ ઘટના ઘટી છે. પરિણામ અને અસર: ઇતિહાસ માત્ર ભૂતકાળના ઘટનાઓનો વર્ણન નથી, પરંતુ તે આપણને સમજાવે છે કે એ ઘટનાઓની અસર આજે અને ભવિષ્યમાં કેવી રીતે અનુભવી શકાય છે. 2. ઇતિહાસના અભ્યાસના વિવિધ પાસા આધુનિક દ્રષ્ટિકોણથી ઇતિહાસના અભ્યાસને વિવિધ પાસાઓમાં વહેંચી શકાય છે: રાજনৈতিক ઇતિહાસ: રાજ્યો, રાજ્યવ્યવસ્થા, શાસન અને તેમની નીતિઓના ઉદયપતન, વિકાસ અને પતનનો અભ્યાસ. સાંસ્કૃતિક ઇતિહાસ: ભાષા, કલા, સાહિત્ય, ધર્મ, અને પરંપરા જેવી મૂલ્યોનો વિકાસ અને તેમના આધુનિક સમાજ પર પડતા પ્રભાવ. સામાજિક ઇતિહાસ: જા...

ઇતિહાસ ભાગ -2 "જાવું કયે મલક?" ભાગ -1

चित्र
ઇતિહાસ ભાગ -2  *જાવું કયે મલક?* ભાગ -1 1984 માં  ભોજપરા હિજરત બાબતે લખાયેલ પુસ્તકની ટૂંકમાં માહિતી રજૂ કરવા જઈ રહ્યો છું. ભારતીય દલિત પેંથર પ્રકાશન અંતર્ગત અને ભોજપરા હિજરત બાબતે લખાયેલ પુસ્તક ને નામ આપવામાં આવ્યું *જાવું કયે મલક?*  આ પુસ્તક માં ડો. રમેશચંદ્ર પરમાર સાહેબ દ્વારા લખવામાં આવ્યું છે. પરંતુ તેમાં ડો. સાહેબ દ્વારા લેખક લખવાની જગ્યા એ આલેખન લખવામાં આવ્યું તેનો મતલબ એમ થાય છે કે આ પુસ્તકમાં કોઈના વિચારો નહીં તે સમય ની ઘટનાનું આબેહૂબ આલેખન કરવામાં આવ્યું છે.   આ પુસ્તકના પ્રકાશકમાં ભારતીય દલિત પેંથર પ્રકાશન છે. પ્રકાશકીય લેખમાં જે લખવામાં આવ્યું છે એ હું અહી સંક્ષિપ્તમાં લખું છું પૂરો લેખ લખવામાં આપડો આ લેખ મોટો થઈ જશે. ભોજપરાના દલિતોએ અનેક યાતનાઓ વેઠી ને આખરે હિજરત કરીને ગુદાણાની ભાગોળમાં આસરો લીધો. એ ટાંકણે જ પેંથરની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા ડો. માઇસાહેબ આંબેડકર અમદાવાદ આવ્યા અને સુરેન્દ્રનગર ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની જાહેર રજા રાખવાની છેલ્લા દસેક વર્ષથી સરકાર સમક્ષ પડેલી માગણીને વાચા આપવા માટે, સુરેન્દ્રનગરના દલિત બૌદ્ધિકોએ ય...

"રાજુભાઇ ના જુઠ્ઠાણા"

चित्र
"રાજુભાઇ ના જુઠ્ઠાણા" હા સૌથી પહેલાતો હું એટલું કહેવા માંગીશ કે રાજુભાઇ કે રાજુભાઇ ના ચેલાઓ સાથે મારે કોઈ મન ભેદ નથી હા પરંતુ તેમની સાથે મતભેદ જરૂર છે. રાજુભાઇ સોલંકી જયારે તે ઇતિહાસ લખે છે તે ત્યારે તે  જાણી જોઈને ખોટો ઇતિહાસ રજૂ કરે છે અથવા ઇતિહાસ સાથે છેડછાડ કરે છે. હંમેશા થી તેમનું વલણ સ્પષ્ટપણે એક તરફ નમેલું રહે છે.     આમ તેમણે હમણાં 15 મેં 2020 ના રોજ  સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા વિશે લેખ લખ્યો એમા તેમણે લખ્યું કે દલિત પેંથર ગુજરાત દ્વારા આ પ્રતિમાને પ્રસ્થાપિત કરવા માટે આંદોલન ચલાવ્યું તેના કારણે શહેરની મધ્યમાં બાબા સાહેબની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી. આ પ્રતિમાના ઇતિહાસમાં તેમને લખ્યું કે વિવાદના કારણે 6 મહિના સુધી આ પ્રતિમા ઘરમાં પડી રહી. અને આખા લેખમાં ડો.રમેશચંદ્ર પરમાર સાહેબનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. . બાદમાં લોકો દ્વારા સવાલ કરાતા પાછળ થી તેમની પોસ્ટમાં સુધારા કર્યા હતા. આ પ્રતિમાના અનાવરણની તારીખ નોંધવા જેવી છે આગળ લેખમાં ઉપયોગ આવશે. તે તારીખ છે. 14 એપ્રિલ 1978. બીજો મુદ્દો વિધાનસભામાં પત્રિકા નાખવાનો છ...

ભારતીય દલિત પેંથર ઇતિહાસ ભાગ -1

चित्र
ચાલો આજે ઇતિહાસ ને જાણીએ. (આ ઇતિહાસ ખાસ જાણવા જેવો છે.)                       ઇતિહાસ ભાગ -1 આજે આપ સહુ ને સમક્ષ 4 ફોટા મૂકી રહ્યો છું અલગ અલગ 4 આંદોલન પર ડો.રમેશચંદ્ર પરમાર સાહેબ દ્વારા લખવામાં આવેલ. હા અને  બધા એ જાણવા જેવી માહિતી એ છેકે દલિત સમાજ પર થયેલ અત્યાચાર ને પુસ્તકના રૂપે પ્રકાશિત કરવાની શરૂવાત તો ભારતીય દલિત પેંથર દ્વારા કરવામાં આવી હતી.  1. ભોજપરા હિજરત પણ આધારિત પુસ્તક  જે 1984 માં  પ્રકાશિત કરવામાં આવી હતી. જેનું નામ *જાવું કયે મલક?*  રાખવામાં આવ્યું. જેના પ્રકાશકના બોલમાં જે શબ્દો લખવામાં આવ્યા છે તે આખા આંદોલન માં કોને કોને કયા કયા કર્યો કર્યા દરેક ની માહિતી છે. હા આગળ આવનારા લેખોમાં અના વિશે વધુ માહિતી આપવામાં આવશે. 2.ગોલાણા હત્યાકાંડ પર લખવામાં આવેલ પુસ્તક જેનું નામ આપવામાં આવ્યું છે. *ભાલ ને ભાલે કાળી ટીલી* આ પુસ્તક વીર મેઘમાયા બલિદાન દિવસના દિવસે એટલે કે 16/02/1986 ના દિવસે પ્રકાશિત કરવામાં આવ્યું. તેનું મુખપૃષ્ઠ આપડા સામંત રાજવંશી દાદા દ્વારા બનાવવામાં...

ચિરાગ રાજવંશ(ભારતીય દલિત પેંથર ગુજરાત પ્રદેશ પ્રમુખ) દ્વારા સારંગપુર ખાતે આવેલ બાબા સાહેબના સ્ટેચુના ઇતિહાસ સાથે છેડછાડ કરવા બાબતે જવાબ.

चित्र
મુ.રાજુભાઈ સોલંકી આપનો લેખ વાંચ્યો આપ સારા લેખક છો જ પણ જ્યારે દલિત પેંથર નો ઇતિહાસ તમે લખો છો ત્યારે જાણે અજાણે પણ તમારા માં રહેલી રાગદ્વેષ વાળી વૃત્તિ અવશ્ય રજૂ થાય છે...દલિત પેંથર ના કામો નો ઇતિહાસ માં.ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ મુ.વાલજીભાઈ પટેલ સાહેબ મુ.નારણ વોરા સાહેબ અને એવા દલિત પેંથર ના  નામી અનામી અસંખ્ય અમારા જેવા કાર્યકર્તાઓ નું યોગદાન દલિત અત્યાચાર હોય કે બાબાસાહેબ ની પ્રતિમા મુકવા માટે નો સંઘર્ષ હોય..(તમે એ સંઘર્ષ માં હતા કે નહીં એ પણ એક ચર્ચા નો વિષય તો છેજ.)..એ ઇતિહાસ માં ડો.રમેશચંદ્ર પરમાર નું નામ તમે લખો ના લખો એનાથી એમની પ્રતિભાને કોઈ નીચી કરી શકે તેમ નથી આ ત્રિપુટી ની કક્ષા ને  કારણ આ સંઘર્ષ ના સાક્ષી ઓ અને આ નેતૃત્વ ના હાથ નીચે તૈયાર થયેલા કાર્યકર્તાઓ નું તમારા આવા વલણ થી અપમાન થાય છે..એ પણ આપે સોચવું જોઈએ.. તમારામાં મને હિન્દુત્વ ના ઠેકેદારો એ જેમ ભારત માં બુદ્ધ ના ઇતિહાસ ને બદલવા નું કામ કર્યું એવી ઇતિહાસ બદલવાની વૃત્તિ તમારા લખાણમાં નજરે ચઢે છે. ખરેખર તો કોઈ રાગદ્વેષ વગર સાચો ઇતિહાસ લખવા નું કામ કરવાના બદલે ઇતિહાસ ના પાના ને છુપાવી પાછળ ની પેઢ...

मोदी को क्यो इस्तीफा देना चाहिए ? सर्वे में जरूर हिस्सा ले।

चित्र
 अभी कुछ समय से फेसबुक और ट्विटर जैसे सोसियल मीडिया प्लेटफॉर्म पे ये हेसटेग #मोदी_इस्तीफा_दो ट्रेंड कर रहा है। इस हेसटेग को लिख के लाखो लोगो ने फेसबुक और ट्विटर पे मोदी और मोदी गवर्नमेंट पर तीखे सवाल किए। मोदी गवर्नमेंट कोरोना की महामारी को नियंत्रित करनेमे बिल्कुल विफल रही है। इस बड़े कारण के साथ साथ अन्य कई कारण इस ट्रेंड की उत्पत्ति हुई। तो आज हमने सोचा कि क्यो ना इस ट्रेंड पे ओर चर्चा की जाए और मोदी गवर्मेंट को क्यो इस्तीफा दिया जाए इस पर एक बड़े पोल का आयोजन किया जाए।  इस सर्वे से जनता को ये पता चलेगा के मोदी गवर्नमेंट की क्या क्या गलती है ओर इस बार मोदी को क्यो इस्तीफा देना चाहिए। आप इस पोल में एक से ज्यादा विकल्पभी पसंद कर सकते है। नरेन्द्र मोदी मोदी को क्यो इस्तीफा देना चाहिए। कोरोना को नियंत्रित न कर पाने की वजह से। नोटबंदी की वजह से। CAA ओर NRC जैसे काले कानून लाने का इरादा रखने की वजह से। देश के सभी बड़े सरकारी संस्थानों को बेचने की वजह से। अन्य। जो आप कमेंट में लिख सकते है। Created with AK'S BLOG मोदी को इस्तीफा दे देना चाहिए। YES No Created w...