બંધારણ 19&20 { આર્ટિકલ 19&20 }

.          બંધારણ-19

.          અનુચ્છેદ-19

અનુચ્છેદ 19/2 ● ઉપર મળેલ સ્વતંત્રતાઓ ઉપર રાજ્ય વ્યાજબી નિયંત્રણ લાદી શકશે.

અનુચ્છેદ 352 મુજબ રાષ્ટ્રીય કટોકટી (યુદ્ધ કે બાહ્ય આક્રમણ ના કારણોસર) અનુચ્છેદ 19ની સ્વતંત્રતાઓ સ્થગિત થાય છે.

સરકારી કાર્યવાહી વિશે જાણવાના માહિતીના અધિકારને સર્વોચ્ચ અદાલતે 19(1)(A) સ્વતંત્રતાના અર્થમાં સ્વીકાર્યો છે.

અનુચ્છેદ 19(1)(A) માના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માં મૌન રહેવાની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે.

.             બંધારણ - 20

.             અનુચ્છેદ - 20

 અપરાધ ના સંદર્ભમાં દોષસિદ્ધિ સામે રક્ષણ

(1) કોઈ આરોપી ને ત્યાં સુધી ગુનેગાર સાબિત કરીને સજા ન આપી શકાય જ્યાં સુધી એ આરોપી દ્વારા જે ગુનો કરવામાં આવ્યો છે તે ગુનો કરતી વખતે જે કાયદાઓ અમલમાં હતા તેના મુજબ તે વ્યક્તિ ગુનેગાર ન હોય.

(2) એક ગુના માટે એક જ વાર સજા કરી શકાય પરંતુ જો તે સરકારી કર્મચારી હોય તો તેને ન્યાયિક અને ખાતાકીય એમ બે સજા કરી શકાય છે.

(3) કોઈ વ્યક્તિને પોતાની જ વિરૂદ્ધ સાક્ષી બનવા માટે મજબૂર કરી શકાશે નહીં.

નોંધ ● કોઈ વ્યક્તિને પોતાના અંગુઠાની છાપ લોહીના રિપોર્ટ જેવા કે ડીએનએ ટેસ્ટ આપવા માટે બંધન કર્તા બનાવી શકાય છે.

કૌશલ આસોડિયા

MOST WATCHED

Labour Day 2025: Dr. Babasaheb Ambedkar ka Historic Role in Mazdoor Adhikaar aur Indian Constitution

Dr. B.R. Ambedkar Jayanti 2025: बाबासाहेब का जीवन, Books, विचार और समाज पर Impact

Gautam Buddha Ka Grih Tyag: The True Story Behind Shakya-Koliya War | Dr. Ambedkar Ki Nazar Se

Telangana 400 Acre Green Land विवाद: Students के Protest से कैसे बची Hyderabad की आखिरी Green Lung?

Babasaheb Ambedkar का सच: Muslim Society में Caste System और क्यों अपनाया Buddhism?